સંકટ મોચન સહાય યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન સહાય યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
અનુક્રમણિકા
સંકટ મોચન સહાય યોજના 2023
ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ વ્યક્તિઓને અચાનક અકસ્માત અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમના પરિવારોને બે હજાર રૂપિયા સુધીની સાહેબ આપવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે કચેરી અથવા જિલ્લા વિકાસ અધિકારી પર દસ્તાવેજના આવેદન ફોર્મ ભરવાના રહેશે.
આજે હું તમને આ આર્ટીકલ દ્વારા સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી બધી જ માહિતી આપીશ. આજે હું તમને સંકટ મોચન સહાય યોજના વિશે યોજનાના ઉદ્દેશ્ય, લાભ, અડધી કોણ કરી શકે છે, ફોર્મ કઈ રીતે ભરવું, જરૂરી દસ્તાવેજો જેવી વગેરે માહિતી તમને આ આર્ટીકલ દ્વારા આપીશ.
સંકટ મોચન સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | સંકટમોચન કુટુંબ સહાય યોજના |
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે? | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો |
મળવાપાત્ર સહાય | 20,000 રૂપિયા/- |
અરજી કરવાનો પ્રકાર | ઓફલાઈન |
યોજનાની ઓફિસિયલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
યોજનાને અમલીકરણ તારીખ | 15/08/1995 |
સંકટ મોચન સહાય યોજનાનો હેતુ
- આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે.
- પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ આવેલી બધી જ સ્રોતોનો અમેરિકન થવું જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
- પરિવારના મુખ્ય ભક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
- આકાશવાણી તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ લઈ શકો છો.
- અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ.
- જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
- સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.
- BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
- મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
- સંકટ મોચન સહાય યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.
સંકટ મોચન સહાય યોજનામાં મળતો લાભ
સંકટ મોચન સહાય યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો
સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત મહિલાઓની કુટુંબ સહાય યોજના કુદરતી રેખા નીચે નોંધણી (બી.પી.એલ.) લાભાર્થી છે. જેમની ઘણી 18 યોજના વધુ હોય 60 મોટી ઓછી ઓછી હોય કકરનાર સ્વાસપુરુષનું અવસાન થાય તો આની સહાયતા અને લાભપાત્ર થાય છે. સંકટ મોચન સહાય યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સંકટ મોચન સહાય યોજના 2023 માટે જરૂરી દસ્તાવેજો.
- મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો
- અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ
- રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)
- લાભાર્થી બેંક એકાઉન્ટની પેસ્ટબુક
- અરજદાર BPL લાભાર્થી હોવાનો લાભાર્થી દાખલો
- કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો દાખલો/ઉમમાર સભ્યોનો દાખલો
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના લાભ કોણ લઇ શકે?
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/– ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2023 : યોજના અંતર્ગત સરકાર આપશે જીવન વીમા અને અકસ્માત વીમા માટે 2 લાખની સહાય |
આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે. અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.
અરજી કઈ રીતે કરવી?
- સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સબંધી તાલુકાના મામલતદાર પાસેથી તમારે આ અરજી કરવાની રહેશે.
- આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા થશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |