વિવિધ સરકારી પ્રમાણપત્રો માટે દસ્તાવેજો (ડોક્યુમેન્ટ) ની યાદી

વિવિધ સરકારી પ્રમાણપત્રો માટે દસ્તાવેજો (ડોક્યુમેન્ટ) ની યાદી

ગુજરાત સરકારની નવીનતમ યોજનાઓ અને પ્રમાણપત્રો માટેના દસ્તાવેજોની યાદી ગુજરાત સરકારે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેતા લાભાર્થીઓના પુરાવાઓની યાદી પ્રકાશિત કરી છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારી કચેરીઓ માટેના પ્રમાણપત્રો અને આધાર પુરાવા જરૂરી છે. જેની યાદી નીચે આપેલ છે. સરકારી પ્રમાણપત્રો માટે દસ્તાવેજોની યાદી નમસ્કાર મિત્રો, સરકારી પ્રમાણપત્રોનું નામ સાંભળતા જ આપણા … Read more

હવે RBI લોન્ચ કરશે દેશમાં ડીજીટલ કરન્સી (ઈ-રૂપી) જાણો આનાથી શું થશે ફાયદો

હવે RBI લોન્ચ કરશે દેશમાં ડીજીટલ કરન્સી (ઈ-રૂપી) જાણો આનાથી શું થશે ફાયદો

[ડિજીટલ કરન્સી] RBI દેશમાં લોન્ચ કરશે ઈ-રૂપી: રિઝર્વ બેંક આગામી નાણાકિય વર્ષથી દેશની સૌ પ્રથમ ઈ કરન્સી લોન્ચ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022ના બજેટ ભાષણમાં પણ ડિઝીટલ કરન્સી અંગે વાત કરી હતી. જો કે દેશમાં હજુ પણ ઘણા લોકો ડિઝીટલ કરન્સીથી અજાણ છે. લોકોને તેના ઉપયોગ, લાભ અને ગેરલાભ અંગે પણ જાણકારી નથી. … Read more

વારંવાર ભૂલી જાઓ છો તમારું આધાર કાર્ડ? હવે કઢાવો ઈ આધાર કાર્ડ જે રહેશે હમેશા તમારી સાથે

વારંવાર ભૂલી જાઓ છો તમારું આધાર કાર્ડ હવે કઢાવો ઈ આધાર કાર્ડ જે રહેશે હમેશા તમારી સાથે

એક ભારતીય નાગરિકને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી કલ્યાણ સુવિધાઓનો લાભ મેળવવા માટે આધારની જરૂર છે. આધાર એ વ્યક્તિના સરનામા અને કાર્ડનો પુરાવો છે. આધાર એ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલ 12 અંકનો નંબર હોઈ શકે છે. UIDAI (આધાર કાર્ડ ડાઉનલોડ) દ્વારા આપવામાં આવેલ એનરોલમેન્ટ આઈડી, વર્ચ્યુઅલ આઈડી અથવા આધાર નંબરનો … Read more

પીએમ સ્વનિધિ યોજના 2022 । આ યોજના હેઠળ મળશે 10,000 ની લોન તેમજ સબસીડી

PM Swanidhi Yojana 2022

આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે, આ યોજના હેઠળ સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને 10,000 રૂપિયાની સંપૂર્ણ લોન આપી રહી છે. લોન માટે તમારે કોઈ ગેરંટી આપવાની પણ જરૂર નથી. તે જ સમયે, જો તમે સમયસર લોનની રકમ પરત કરો છો, તો તમને સરકાર તરફથી સબસિડીની સુવિધા પણ મળશે. પીએમ સ્વનિધિ યોજના યોજના પીએમ સ્વનિધિ યોજના … Read more

નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર, ખેલૈયાઓ ગરબા રમતા પહેલા જરૂર વાંચજો

આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજકોટમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે … Read more

[MDM] મધ્યાહન ભોજન યોજના ભરતી ૨૦૨૨, 10 હજાર પગાર

છોટાઉદેપુર જિલ્લામાં મધ્યાન ભોજન યોજના હેઠળ ૧૧ માસના કરાર આધારિત કલેકટર કચેરી મધ્ય ભોજન યોજના શાખા છોટાઉદેપુર ખાતે નીચે મુજબ ની જગ્યા અન્વયે ખૂટતા ચાર માસ માટે અરજીઓ આવકાર્ય છે. મધ્યાહન ભોજન યોજના ભરતી ૨૦૨૨ MDM છોટા ઉદેપુર ભારતી 2022 : મધ્યાહન ભોજન યોજના છોટા ઉદેપુરે MDM જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ખાલી જગ્યા માટે જાહેરાત બહાર … Read more

પોસ્ટ ઓફીસ દ્વારા ઘરે બેઠા મળશે રાષ્ટ્રધ્વજ,માત્ર કરો આ કામ

રાષ્ટ્રીય ધ્વજ

પોસ્ટ ઓફિસ વાળા હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘર બેઠા ભારતના રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ કરે છે. રાષ્ટ્રધ્વજનું માપ 20 ઇંચ x 30 ઇંચ (ધ્વજ ધ્રુવ વિના) છે. ધ્વજની વેચાણ કિંમત પ્રતિ ધ્વજ રૂ. 25 નક્કી કરી છે. આ ધ્વજ પર કોઈ GST લાગતું નથી. ગ્રાહકે નવીનતમ ફ્લેગ કોડ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ … Read more

કેવો રહેશે તમારો આજનો દિવસ જુઓ તમારું રાશિફળ,જાણો કઈ રાશીને થશે ધનલાભ

રાશિફળ

કઈ કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ લાભદાયી રહેશે.રાશિફળ એ નામના આધારે એક જ્યોતિષો દ્વારા કરવામાં આવતું હોય છે અને ઘણા અંશે તે સાચું પણ હોય છે. રાશિફળ પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર ની એ વિદ્યા છે, જેના દ્વારા વિવિધ સમયગાળાઓ ની આગાહી કરવા માં આવે છે. જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓ ની આગાહી કરે છે, … Read more

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માં નવી ભરતીની જાહેરાત,30,000 થી પગારની શરૂઆત અરજી શરુ

ગુજરાત મેટ્રોમાં ભરતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ પર ભરર્તીની જાહેરાત કરવામાં આવી છે તો આપણે આજના આ આર્ટિકલ માં પોસ્ટ લાયકાત પગાર વગેરે ની સંપૂર્ણ માહિતી મેળવીશું. ગુજરાત મેટ્રો રેલ ભરતી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ માં પોસ્ટ ની વાત કરવામાં આવેતો જનરલ મેનેજર/ Sr. DGM/ આસિસ્ટન્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી ઓનલાઇન અરજી મંગાવવામાં … Read more

ઓફિસર ની પોસ્ટ માટે પંજાબ નેશનલ બેંક માં ભરતી ની જાહેરાત,36000 થી પગાર શરુ

pnb bharti 2022

પંજાબ નેશનલ બેંક દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર 103 ઓફિસર અને મેનેજર પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. જેની માહિતી નીચે આપેલ છે. PNB ભરતી 2022 પંજાબ નેશનલ બેંકે બેંકમાં ઓફિસર (ફાયર સેફ્ટી) અને મેનેજર (સિક્યોરિટી) ની પોસ્ટ માટે 4 ઓગસ્ટ 2022 ના રોજ તેની સત્તાવાર વેબસાઇટ @www.pnbindia.in પર PNB ભરતી 2022 નોટિફિકેશન બહાર … Read more