NCERT ભરતી 2023 : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા નોન ટીચિંગ સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. NCERT દ્વારા નોન એકેડેમિક સ્ટાફ ની 347 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 29 એપ્રિલ 2023 થી 19 મે 2023 ઓનલાઈન ભરી શકાશે. જે ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તે આ પોસ્ટમાં આપેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જાગ્યો ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.