SBI E-Mudra Loan : હવે નવો ધંધો કે વ્યાપાર શરૂ કરવા મળશે ઓછા વ્યાજે લોન

SBI E-Mudra Loan હવે નવો ધંધો કે વ્યાપાર શરૂ કરવા મળશે ઓછા વ્યાજે લોન

SBI E-Mudra Loan : ભારત સરકાર નાગરિકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે. જેમાં પેન્શનને લગતી યોજનાઓ જેવી કે માન-ધાન યોજના, ખેડૂતોના ઉધ્ધાર માટે PM Kisan Yojana વગેરે ચાલે છે. પરંતુ નાગરિકોને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી પ્રચલિત છે. આ … Read more