આયુષ્માન ભારત યોજના 2023 : સરકાર આપશે આયુષમાન કાર્ડ ધારકોને 5 લાખનો વીમો

આયુષ્માન ભારત યોજના 2023 સરકાર આપશે આયુષમાન કાર્ડ ધારકોને 5 લાખનો વીમો

આયુષ્માન ભારત યોજના 2023 : ભારત સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવેલ છે. જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવેલ છે. અટલ પેન્‍શન યોજના જેવી વીમા યોજનાઓ પણ બનાવેલ છે. આરોગ્યની પણ ઘણી યોજનાઓ બહાર પાડેલી છે. જેમ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે આયુષ્યમાન ભારત જેવી ખૂબ જ પ્રચલિત યોજના બનાવેલ … Read more