શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના : નાગરિકોને મફતમા નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનો લાભ મળશે.

શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના નાગરિકોને મફતમા નવા 50 ધન્વંતરિ આરોગ્ય રથોનો લાભ મળશે.

રાજ્યના અલગ–અલગ વિભાગો દ્વારા ઘણી બધી યોજના બહાર પાડવામાં આવે છે. ખેડૂતો માટે સોલાર ફેન્‍સીંગ યોજના, વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નવો વ્યવસાય ચાલુ કરવા માટે માનવ ગરિમા યોજના વગેરે બહાર પાડવામાં આવેલ છે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના વિશે માહિતી મેળવીશું. આ પણ વાંચો : … Read more