પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના : ખેડૂતોને પાક સંબંધિત નુકસાનની ભરપાઈ કરવા મળશે 2 લાખની સહાય

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને પાક સંબંધિત નુકસાનની ભરપાઈ કરવા મળશે 2 લાખની સહાય

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) : દેશના ખેડૂતોને સુરક્ષા આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાક નિષ્ફળ જવાના કિસ્સામાં વીમા કવચ આપવામાં આવે છે એટલે કે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને વીમા દાવાની રકમ આપવામાં આવશે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઅગાઉની બે યોજનાઓ … Read more