આયુષ્માન ભારત યોજના 2024 : યોજના અંતર્ગત સરકાર આપશે 5 લાખ સુધીની સારવાર મફતમાં

આયુષ્માન ભારત યોજના 2024 યોજના અંતર્ગત સરકાર આપશે 5 લાખ સુધીની સારવાર મફતમાં

આયુષ્માન ભારત યોજના 2024 : કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી … Read more