અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 : 9 પાસથી ગ્રેજયુટ સુધીની નોકરીની તકો

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 9 પાસથી ગ્રેજયુટ સુધીની નોકરીની તકો

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે. આ ભરતી મેળામાં 20થી વધુ કંપનીઓ દ્વારા 1000થી વધુ જગ્યાઓ માટે job ઓફર થશે. આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ … Read more