અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : હવે શ્રમિકોને સરકાર આપશે માત્ર 499 રૂપિયામાં 10 લાખ રૂપિયા નો વીમો

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હવે શ્રમિકોને સરકાર આપશે માત્ર 499 રૂપિયામાં 10 લાખ રૂપિયા નો વીમો

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ યોજના દ્વારા રાજ્યના કામદારોને મૃત્યુ અથવા આંશિક વિકલાંગતાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જેથી કરીને તેમને અકસ્માતની સ્થિતિમાં આર્થિક સુરક્ષા મળી શકે. કામદારોના યોગદાન અને સમર્પણને ધ્યાનમાં રાખીને, … Read more

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : યોજના અંતર્ગત મજૂરોને મળશે માત્ર 499 રૂપિયામાં 10 લાખનો વીમો

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના યોજના અંતર્ગત મજૂરોને મળશે માત્ર 499 રૂપિયામાં 10 લાખનો વીમો

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ યોજના દ્વારા રાજ્યના કામદારોને મૃત્યુ અથવા આંશિક વિકલાંગતાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જેથી કરીને તેમને અકસ્માતની સ્થિતિમાં આર્થિક સુરક્ષા મળી શકે. કામદારોના યોગદાન અને સમર્પણને ધ્યાનમાં રાખીને, … Read more