કલામંદિર ગુજરાત ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કલામંદિરની ગુજરાતમાં કોમ્પ્યુટર ઓપરેટર, કેશિયર તથા અન્ય પદો પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
કલામંદિર ગુજરાત ભરતી 2023
કલામંદિર ગુજરાત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
કલામંદિર ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ
કલામંદિર
પોસ્ટનું નામ
વિવિધ
અરજી કરવાનું માધ્યમ
ઓફલાઈન તથા ઓનલાઇન
નોકરીનું સ્થળ
ગુજરાત
નોટિફિકેશનની તારીખ
17 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક
https://www.kalamandirjewellers.com/
પોસ્ટનું નામ
સેલ્સ એક્ષેકયુટીવ
ગ્રીટર પી.આર.ઓ
કેશિયર/કોમ્પ્યુટર ઓપરેટર
આઈ.ટી એક્ષેકયુટીવ
ગોલ્ડ ચેકર/મેલ્ટર
ડ્રાઈવર
શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
લાયકાત
સેલ્સ એક્ષેકયુટીવ
ગ્રેજ્યુએટ (સ્નાતક)
કેશિયર/કોમ્પ્યુટર ઓપરેટર
કોમર્સ ગ્રેજ્યુએટ (સ્નાતક)
ગોલ્ડ ચેકર/મેલ્ટર
કામનો અનુભવ હોવો જોઈએ
ગ્રીટર પી.આર.ઓ
ગ્રેજ્યુએટ (સ્નાતક)
આઈ.ટી એક્ષેકયુટીવ
કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગના જાણકાર
ડ્રાઈવર
ડ્રાઇવિંગ ના જાણકાર
ઉમર મર્યાદા
નિયમો પ્રમાણે
પગાર ધોરણ
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, કલામંદિર એ એક ખુબજ પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં આકર્ષક પગાર મળી શકે છે. અમુક પોસ્ટ ઉપર તમને પગારની સાથે ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. જયારે તમામ પોસ્ટ ઉપર બોનસ, પી.એફ, ઈ.એસ.આઈ.સી તથા હક રજાનો પણ લાભ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
કલામંદિર જવેલર્સની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
કલામંદિર જવેલર્સની આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂની તારીખ 19, 20 તથા 21 ઓગસ્ટ સવારે 11:00 કલાક થી 6:00 કલાક છે જયારે ઇન્ટરવ્યનું સ્થળ હોટલ માન રેસિડન્સી, નહેરુનગર સર્કલ, અમદાવાદ છે.
આ ભરતીમાં તમે વાહટસઅપ અથવા ઇમેઇલ આઈડી થી પણ અરજી કરી શકો છો. અરજી કરવા માટે વાહટસઅપ નંબર – 9265575219 છે જયારે ઇમેઇલ આઈડી – hr @ kalamandirltd.com છે.
મિત્રો, જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ છે તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર – 9904322287 પર સંપર્ક કરી શકો છો.