Pradhan Mantri Suryoday Yojana News | પીએમ સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

વડાપ્રધાન સૂર્યોદય યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજર રહ્યાં હતાં. અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યુ હતું અને ત્યારબાદ ગરીબો અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી હતી. મોદી સરકારે દેશમાં એક કરોડ મકાનોની છત પર રુફટોપ સોલર લગાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.વડાપ્રધાન મોદીએ એક્સ પર ટ્વિટ કરીને … Read more