Kisan Parivahan Yojna,ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2024 | ગુજરાતના ખેડૂતોને મળશે માલવાહક વાહન ખરીદવા સહાય
કિસાન પરિવહન યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા લોકોને મદદ કરવા માટે ઘણી યોજના દ્વારા સુવિધાઑ પૂરી પાડે છે. જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, લોકોને આર્થિક સહાય કે સાધન સહાય, ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે તેમાં એક યોજના કિસાન પરિવહન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના પાકને બજારમાં વેચવા માટે વાહનની … Read more