તમારું આધાર કાર્ડ કેટલા દિવસ રહેશે માન્ય? જુઓ આધારકાર્ડ ની વેલિડિટી: UIDAIનો નવો નિયમ

adharcard

કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા અથવા આઈડી પ્રૂફ (ID Proof) આપવા માટે, આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આ કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા કરવામાં આવે છે. આધાર કાર્ડનો ઉપયોગ શાળામાં એડમિશન (School Admission) કરવા સાથે, મુસાફરી દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ કાર્યો … Read more