સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ૨૦૨૨ : શૌચાલય બનાવવા માટે મળશે 12 હજારની સહાય

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ૨૦૨૨

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) 2022 ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે. આ યોજના અંતર્ગત … Read more