બરોડા તીરંગા ડિપોસિટ યોજના : બેંક ઓફ બરોડા અનુસાર આ સ્કીમ હેઠળ, જમા રૂપિયા પર 6 ટકા વ્યાજ મળશે

બરોડા તીરંગા ડિપોસિટ યોજના બેંક ઓફ બરોડા અનુસાર આ સ્કીમ હેઠળ, જમા રૂપિયા પર 6 ટકા વ્યાજ મળશે

હાલમાં ડિજીટલ ક્રાંતિ ચાલી રહી છે. ઝડપથી બદલાતા વર્તમાન યુગમાં નાગરિકોઓએ પૈસાની બચત કરવી જરૂરી બની ગયું છે. બચત કરેલી રકમ પર સુરક્ષિત રહે તે ખૂબ અનિવાર્ય છે. સાથે સાથ બચત રકમ પર સારું અને આકર્ષક વળતર મળે તે પણ ખૂબ જરૂરી છે. દેશમાં મોટાભાગની બેંકો એ માટે સારૂ વ્યાજ આપે છે અને તમારા નાણાં … Read more