પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 : હવે વૃદ્ધ નાગરિકોને પણ મળશે માસિક તથા વાર્ષિક પેન્શન

પ્રધાનમંત્રી વય વંદના યોજના 2023 હવે વૃદ્ધ નાગરિકોને પણ મળશે માસિક તથા વાર્ષિક પેન્શન

જ્યારથી આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારથી ભારતમાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો માટે અવાર નવાર નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોએ મહેનત કરીને જીવનભર કમાણી કરી હોય છે, જે … Read more