રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના : સરકાર આપશે વ્યક્તિના મૃત્યુ સમયે 20 હજારની સહાય

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના : શું તમે સંકટ મોચન સહાય યોજના શોધી રહ્યા છો? શું તમે સંકટ મોચન સહાય યોજના શોધી રહ્યા છો? અહીં તમે કુટુંબ સહાય યોજના વિશે. સંકટ મો સહાય યોજના વિશેની માહિતી તેમજ પરિવારની સહાય યોજના આદર કેલ્ક્યુલેટર ફોર્મ શું. સંકટ મોચન સહાય યોજનાનો લાભ કોને મળે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? તમારા ડોક્યુમેન્ટની જરૂર છે? આરોગ્ય લાભ એટલે કે સહાય? તેની વિગત માહિતી આ આર્ટીકલ આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન સહાય યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામસંકટમોચન કુટુંબ સહાય યોજના
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?ગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીઓગુજરાત રાજ્યના ગરીબ પરિવારો
મળવાપાત્ર સહાય20,000 રૂપિયા/-
અરજી કરવાનો પ્રકારઓફલાઈન
યોજનાની ઓફિસિયલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/
યોજનાને અમલીકરણ તારીખ15/08/1995

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો ઉદેશ્ય

  • આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે.
  • પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ આવેલી બધી જ સ્રોતોનો અમેરિકન થવું જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.

  • પરિવારના મુખ્ય ભક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
  • આકાશવાણી તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ લઈ શકો છો.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ.
  • જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
  • સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.
  • BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
  • મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • સંકટ મોચન સહાય યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

  • સંકટ મોચન સહાય યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટેના દસ્તાવેજો

સંકટ મોચન સહાય યોજના માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની લીસ્ટ નીચે મુજબ આપેલી છે

  • કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
  • બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો
  • જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી

અરજી કઈ રીતે કરવી?

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Sahay Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Sahay Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

  • સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સબંધી તાલુકાના મામલતદાર પાસેથી તમારે આ અરજી કરવાની રહેશે.
  • આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા થશે.
  • ગ્રામપંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન સહાય યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો