NAU ભરતી 2023 : નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી (NAU) એ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી (NAU) દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
M. Sc. બાયોટેકનોલોજી/માઈક્રોબાયોલોજી/બાયોકેમિસ્ટ્રી/લાઈફ સાયન્સ/કેમિસ્ટ્રી (કોઈપણ વિદ્યાશાખા)/નેનોસાયન્સ અને નેનોટેકનોલોજીમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે
ઉમર મર્યાદા
જાહેરાતની અંતિમ તારીખ મુજબ પુરૂષ માટે 35 વર્ષ અને સ્ત્રી માટે 40 વર્ષ
પગાર ધોરણ
31,000 રૂપિયા પ્રતિ મહિના
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.