PM Awas Yojana 2024 | PM આવાસ યોજના 2024, પીએમ આવાસ સ્કીમના પૈસા, જાણો કેવી રીતે કરી શકે છે અરજી

પ્રધાનમંત્રી આવાસ યોજના

કેન્દ્ર સરકારે 2015માં પીએમ આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને કાયમી મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. 2025 સુધીમાં દેશના તમામ ગરીબ પરિવારોને કાયમી મકાનો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો સરકારનો ધ્યેય છે. અરજદારો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે યોજનાનો લાભ મેળવી શકે છે. આ લેખ કેવી … Read more