શિષ્યવૃત્તિ પરીક્ષા 2022: ધોરણ 6 અને 9 માં ભણતા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ

શિષ્યવૃત્તિ પરીક્ષા 2022: ધોરણ 6 અને 9 માં ભણતા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ

દેશમાંં શિક્ષણ સુધારવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે. અભ્યાસ કરવામાં તેજસ્વી અને હોશિયાર હોય તેમને સારૂ શિક્ષણ મળી રહે તે ખૂબ જરૂરી છે. રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવી શકતા નથી. આવા વિવિધ કારણોસર સરકાર દ્વારા શિષ્યવૃતિ બહાર પાડતી હોય છે. … Read more