ગુજરાત યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગર દ્વારા સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વલસાડ ખાતેના તાલીમાંવર્ગના આયોજનના ભાગરૂપે સંચાલન માટે ૪૫ દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૂા. ૨૦,૦૦૦/- ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવા માટે પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવા માટે જિલ્લા રોજગાર કચેરી વલસાડના ઈમેલ આઇડી employmentvalsad@gmail.com અથવા નગરપાલિકા, સભાગૃહ પહેલો માળ, વલસાડ ખાતે તા. ૭-૬-૨૦૨૨ સુધીમાં રૂબરૂ અરજી આપવાની રહે
રોજગાર કચેરી વલસાડ ભરતી
રોજગાર કચેરી વલસાડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા સંયોજક ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
રોજગાર કચેરી વલસાડ ભરતી – હાઈલાઈટ્સ
જાહેરાત કરનાર સંસ્થા | રોજગાર કચેરી વલસાડ |
પોસ્ટ | સંયોજક |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
નોકરી સ્થળ | વલસાડ / ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 07.09.2022 |
પોસ્ટ
- સંયોજક
શૈક્ષણિક લાયકાત
- કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.
પગાર ધોરણ (પે-સ્કેલ)
- 20,000 રૂપિયા પ્રતિ મહિના ફિક્સ વેતન
અરજી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર પોતાના જરૂરી દસ્તાવેજો સાથે આપેલા સરનામે સમયસર હાજર રહે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 07.09.2022
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |