આરોગ્ય વિભાગ ભરૂચ ભરતી 2023 : આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા અંકલેશ્વરમાં મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની ખાલી જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. 11 મહિનાના કરારના આધારે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આ પોસ્ટ ભરવા માટે ઈન્ટરવ્યુ ગોઠવ્યો. વધુ વિગતો નીચે આપેલ છે.
અનુક્રમણિકા
આરોગ્ય વિભાગ ભરૂચ ભરતી 2023
આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
આરોગ્ય વિભાગ ભરૂચ ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ
આરોગ્ય વિભાગ ભરૂચ
પોસ્ટ
મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સ
ખાલી જગ્યાઓ
10
જોબ સ્થાન
અંકલેશ્વર
જોબનો પ્રકાર
કરાર આધાર
એપ્લિકેશન મોડ
ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ
26-9-2023 10:00 થી 12:30 વાગ્યે
સત્તાવાર વેબસાઈટ
@ bharuch.nic.in
પોસ્ટનું નામ
મેડિકલ ઓફિસર – 5
સ્ટાફ નર્સ – 5
શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે MBBS
સ્ટાફ નર્સની જગ્યાઓ માટે B.Sc નર્સિંગ/ડિપ્લોમા GNM
ઉમર મર્યાદા
નિયમો પ્રમાણે
પગાર ધોરણ
રૂ. 70,000/- MO માટે
રૂ. 13,000/- સ્ટાફ નર્સ માટે
પસંદગી પ્રક્રિયા
ઈન્ટરવ્યુ
અરજી કઈ રીતે કરવી?
પાત્રતા ધરાવતા ઉમેદવારો મૂળ અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.