રોજગાર કચેરી વલસાડ દ્વારા મોટી ભરતીની જાહેરાત

ગુજરાત યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગર દ્વારા સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વલસાડ ખાતેના તાલીમાંવર્ગના આયોજનના ભાગરૂપે સંચાલન માટે ૪૫ દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૂા. ૨૦,૦૦૦/- ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવા માટે પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી … Read more