ગુજરાત મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના : આ યોજના હેઠળ ગાય દીઠ મળશે સહાય

ગુજરાત મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના આ યોજના હેઠળ ગાય દીઠ મળશે સહાય

નાણામંત્રીએ ગુજરાતના બજેટ 2022-23માં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના 2022ની જાહેરાત કરી હતી અને હવે તેનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે. આ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં રાજ્ય સરકાર ગાયની જાળવણી અને માળખાકીય સુવિધાઓ માટે ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને સહાય પૂરી પાડશે. આ લેખમાં, અમે તમને 30 સપ્ટેમ્બર 2022 થી અમલમાં મુકવામાં આવનાર … Read more