ઇંડિયન આર્મી અગ્નિવીર ભરતી 2023, અરજી કરવા અહીં ક્લિક કરો

Indian Army Bharti 2023 : ભારતીય આર્મી દ્વારા ARO અમદાવાદ / જામનગર ભરતી માટે ગુજરાત અગ્નિવીર ભરતી 2023ની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અગ્નિવીર ભરતી 2023 ગુજરાત માટે રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરી 2023 થી 15 માર્ચ 2023 સુધી ઓનલાઈન કરવાનું રહેશે. અગ્નિવીર અમદાવાદ ભરતી 2023 અને અગ્નિવીર જામનગર ભરતી 2023 માટે ઓનલાઈન પરીક્ષાની તારીખ 17 એપ્રિલ 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે ધનલાભ, જાણો તમારું ભવિષ્ય

ઇંડિયન આર્મી અગ્નિવીર ભરતી 2023

જામનગર અગ્નિવીર ભરતી 2023 અને અમદાવાદ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન માટેની તારીખ 16 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2023 સુધી સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને કરવાનું રહેશે. પ્રથમ વાર ઇન્ડીયન આર્મી ભરતી 2023માં પ્રથમ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેની પરીક્ષા તારીખ 17 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે.

ઇંડિયન આર્મી અગ્નિવીર ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલઅગ્નિવીર આર્મી ભરતી 2023 (Indian Army Bharti 2023)
પોસ્ટ નામજનરલ ડ્યુટી, ટેકનીકલ, ક્લાર્ક, સ્ટોપ કીપર, ટ્રેડમેન
સ્થળઅમદાવાદ / જામનગર ગુજરાત
ઓર્ગેનાઈઝેશનઇન્ડિયન આર્મી
રજીસ્ટ્રેશન શરૂ તારીખ16 ફેબ્રુઆરી 2023
રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ15 માર્ચ 2023
ઓનલાઈન પરીક્ષા તારીખ17 એપ્રિલ 2023
સત્તાવાર વેબ સાઈટhttps://joinindianarmy.nic.in/
અરજી પ્રકારઓનલાઈન

ARO Jamnagar જિલ્લા લિસ્ટ

આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) જામનગર અંતર્ગત જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ(UT) જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.

આ પણ વાંચો : માલ પરિવહન સહાય યોજના 2023 : માલવાહક સાધન ખરીદવા માટે ખેડૂતોને મળશે સહાય

ARO Ahmedabad જિલ્લા લિસ્ટ

આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) અમદાવાદ અંતર્ગત અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વોદરા, વલસાડ, દમણ & દાદરા નગર હવેલી જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મ)ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક્સ જરૂરી
અગ્નિવીર (ટેકનીકલ) (ઓલ આર્મ)ધોરણ 10 + 2 પાસ સાયન્સ સાથે (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષય સાથે 50% અને દરેક વિષયમાં 40% માર્ક્સ જરૂરી)
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ (ઓલ આર્મ)ધોરણ 10 + 2 પાસ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ) સાથે 60% માર્ક્સ અને દરેક વિષયમાં 50% માર્ક્સ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 10 પાસ10 પાસ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 8પાસ8 પાસ

ઉમર મર્યાદા

  • વયમર્યાદા 17.5 થી 23 વર્ષ

પગાર ધોરણ

વર્ષકસ્ટમાઈઝ પેકેજ (મહિનાનું)હાથમાં (70%)કોન્સ્ટ્રીબ્યુશન
અગ્નિવીર કોર્પસ ફંડ
કોન્સ્ટ્રીબ્યુશન ટુ કોર્પસ
ફંડ બાય ગવર્ન્મેન્ટ
પ્રથમ વર્ષે300002100090009000
બીજું વર્ષ330002310099009900
ત્રીજું વર્ષ36500255501095010950
ચોથું વર્ષ40000280001200012000

અરજી ફી

  • ઉમેદવારોએ ઓનલાઈન 250/ રૂપિયા ઓનલાઈન પરીક્ષા માટેના ચૂકવવાના રહેશે.

પસંદગી પ્રક્રિયા

અગ્નિપથ યોજના 2023 દ્વારા ભારતીય સેના અગ્નિવીર માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

  • ઓનલાઈન કોમ્પ્યુટર બેઇઝ લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ (PET અને PMT)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષણ

અરજી કઈ રીતે કરવી?

અગ્નિપથ યોજના 2023 દ્વારા ભારતીય સેના અગ્નિવીર માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

  • ઓનલાઈન કોમ્પ્યુટર બેઇઝ લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ (PET અને PMT)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષણ
આ પણ વાંચો : [SAIL] સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : 15 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિન્ક

ARO Jamnagar જાહેરાતClick Here
ARO Ahmedabad જાહેરાતClick Here
HomePageClick Here