મુખ્યમંત્રી બાળ સેવા યોજના। માતા પિતા વગર ના બાળકો માટે ની સરકારની યોજના

દેશ અને ગુજરાત રાજ્યમાં સમગ્ર શ્રેણીની મહામારી તસવીરો છે. પસંદ મહામારીના કપરાં હવે રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતા મૃત્યુ થયા છે. ઘણી બાબતોમાં માતા-પિતાનું અવસાન થયેલું માલૂમ પ્રમાણ છે. માતા-પિતાના અવસાનથી રાજ્યમાં ઘણા બધા બાળકો અનાથ થયેલ છે. જેમ અનાથ થયેલ બાળકો તમામ પ્રકારની યોજના લાભ અપાવવા માટે રાજ્ય સરકારને મદદ કરવી. કોવિડ-19ની મહામારીમાં અનાથ સારવાર માટે “મુખ્યમંત્રી બાલ સેવા યોજના ગુજરાત” લાગુ કરવામાં આવી છે.

યોજનાની માહિતી

યોજનાનું નામમુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021
ભાષા ગુજરાતી અને English
લાભાર્થી-1 બે વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 4000 ની સહાય
લાભાર્થી-2 એક વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 2000 સહાય
કઈ કચેરીનો સંપર્ક કરવોજિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ
યોજનાકોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છેગુજરાત સરકાર

યોજનાનો લાભ

આ યોજના હેઠળ લાભાર્થી બાળકો ને સરકાર તરફ થી 2 પ્રકારે સહાય ચૂકવવા માં આવે છે. જેમાં જો બાળકો નાં માતા પિતા બંને નું અવસાન કોરોના વાયરસ થી થઈ ગયેલ હોઈ તો તેવા બાળકો ને બાળક દીઠ 4,000/- રૂપિયા ની સહાય તેમના ભરણપોષણ અને શિક્ષણ માટે આપવામા આવે છે.
અને વધુ માં જો બાળક ના માતા અથવા પિતા બંને માંથી એક નું કોરોના બીમારી થી અવસાન થઈ ગયેલ હોઈ તો તેવા બાળકો ને બાળક દીઠ સરકાર તરફ થી 2,000/- રૂપિયા ની સહાય ચૂકવવા માં આવે છે.

પાત્રતા અને નિયમો

  • બાળક ગુજરાત રાજ્ય નાં વતની હોવા જરૂરી છે અને તેઓ છેલ્લા 10 વરસ થી ગુજરાત રાજ્ય મા વસવાટ કરતા હોવા જરૂરી છે તોજ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • કોરોના બીમારી નાં કારણે જે બાળકો નાં માતા પિતા નું અવસાન થયેલ છે તેવા તમામ બાળકો ને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ યોજના નો લાભ જ્યા સુધી કોરોના મહામારી સમાપ્ત નાં થઈ જાય ત્યાં સુધી લાભાર્થી ને લાભ મળવાપાત્ર રહેશે.
  • જો બાળક ની ઉંમર 10 વરસ કે તેમના થી નાની ઉમર હશે તો તેવા અનાથ બાળકની ઉછેર ની જવાબદારી ઉપાડનાર વ્યક્તિ નાં બેંક નાં ખાતા મા આ સહાય નાખવામાં આવશે.DBT દ્વારા દર મહિને સહાય ચૂકવવા માં આવે છે.
  • જો લાભાર્થી બાળક ની ઉંમર 10 વરસ કરતા મોટી હોઈ તો તેવા બાળક ને અલગ થી બેંક ખાતુ ખોલવાનું રહશે અને તેવા બાળક ને તેના બેંક નાં ખાતા મા જ દર મહિને આ સહાય નાખવામાં આવશે
  • Mukhyantri Baal Sewa Yojana મુજબ જો બાળક શાળા એ જવાની ઉંમર ધરાવતું હોય તો તેવા બાળક ને તેનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી જ આ સહાય નો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ સહાય માટે લાભાર્થી બાળક ને કોઈપણ પ્રકાર ની આવક મર્યાદા નથી.

અરજી કેવી રીતે કરવી

  • Mukhyamantri Bal Seva Yojana Gujarat લાભ લેવા માટે નિયત અરજી પત્રકમાં “જિલ્લા બાળ સુરક્ષા એકમ” ખાતે દસ્તાવેજો સાથે આપવાની રહેશે.
  • સંબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC) એ મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ મળ્યાની તારીખ થી 7 દિવસમાં અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે.

ઉપયોગી લીંક

મુખ્ય મંત્રી બાલ સેવા યોજના ફોર્મ ગુજરાતઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો