પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨, અહીંથી આવેદન કરો

દેશના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાગુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત 9 થી 11 માં અભ્યાસ કરી રહેલા હોશિયાર બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.આ શિષ્યવૃત્તિ નો લાભ લેવા માટે બાળકોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.તો ચાલો જાણીએ PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના વિશે તમામ માહિતી. પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ પ્રધાનમંત્રી યશસ્વી … Read more