રિલાયન્સ શિષ્યવૃતિ સહાય યોજના 2023 : વિધ્યાર્થીઓને મળશે 2 થી 6 લાખ સુધીની સહાય

રિલાયન્સ શિષ્યવૃતિ સહાય યોજના 2023 વિધ્યાર્થીઓને મળશે 2 થી 6 લાખ સુધીની સહાય

તાજેતરમાં વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) બહાર પાડવામાં આવેલ. હવે રિલાયન્સ ફાઉન્ડેશન સમાજના વંચિત વર્ગના 5,000 એવા વિદ્યાર્થીઓ કે, જે ગ્રેજુએશન કરે છે, તેમને રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ માધ્યમથી તેમની પસંદગીના કોઈપણ પ્રવાહનો અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે. તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન અનુસ્નાતક શિષ્યવૃત્તિ દ્વારા ભારતના 100 પ્રતિભાશાળી પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પણ લાભ મેળવી … Read more