મધમાખી ઉછેર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત મળશે ખેડૂતને કુલ ખર્ચના 40% ની સહાય

મધમાખી ઉછેર સહાય યોજના 2023 યોજના અંતર્ગત મળશે ખેડૂતને કુલ ખર્ચના 40% ની સહાય

મધમાખી ઉછેર સહાય યોજના 2023 : સરકાર દ્વારા ખેડૂતને વધુ ઉત્પાદન મળી રહે તે માટે સારી ગુણવત્તા વાળું બિયારણ ખેડૂત સુધી પોહંચાડવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતને ખેતી સિવાય વધુ આવક મેળવવા માટે મરઘાંપાલન, મશરૂમની ખેતી, મધમાખીપાલન વગેરે અપનાવે છે. આનાથી તેમણે ઓછી જમીનમાં વધુ આવક મેળવી શકે છે. અગાઉના આર્ટીકલમાં આપણે દેવીપૂજક ખેડુતોને તરબૂચ, … Read more