રોજગાર ભારતી મેલો 2023: માહિતી ટેકનોલોજી વિભાગ, સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના નેજા હેઠળ ભારત સરકારની અગ્રણી ICT સંસ્થા. આર.ગુજરાત રોજગાર કચેરી, નીચે આપેલ વિગતો પર વિવિધ પોસ્ટ માટે નવીનતમ ( રોજગાર ભારતી મેળો ) જોબ ફેર સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. રુચિ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ લિંક પર આ જોબ ફેર 2022 માટે ઑનલાઇન નોંધણી કરાવવી આવશ્યક છે.
પાલનપુર રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 8 પાસથી ગ્રેજયુટ સુધી નોકરીની તકો બહાર પાડવામાં આવી છે. તો આ ભરતી મેળામાં જે કોઈ ઉમેદવાર ભાગ લેવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.