
નેવી અગ્નિવીર એમઆર ભરતી 2022 : ભારતીય નૌકાદળે અગ્નિવીર એમઆર (મેટ્રિક ભરતી) ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નેવી અગ્નિવીર (MR) 01/2023 BATCH ની આ સૂચના અનુસાર, ભારતીય નૌકાદળ કુલ 100 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 24 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો નેવી અગ્નિવીર MR ભરતી 2022 માટે 17.12.2022 સુધી તેની સત્તાવાર વેબસાઇટ @joinindiannavy.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ભારતીય નૌસેના ભરતી 2022
ભારતીય નૌસેના દ્વારા તાજેતરમાં એક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતિ નીચે આપેલી છે.
ભારતીય નૌસેના ભરતી 2022 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ભારતીય નૌસેના (Indian Navy) |
પોસ્ટ | અગ્નિવીર MR |
કુલ જગ્યાઓ | 100 |
અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ | 08.12.2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17.12.2022 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરી સ્થળ | ભારતમાં ગમે ત્યાં |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
પોસ્ટ
- અગ્નિવીર MR
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી 10મું પાસ ડિગ્રી હોવી જોઈએ.
આ પણ વાંચો : દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે, સચોટ અનુમાન લગાઓ અને જીતો 1 લાખ રૂપિયા કોન્ટેસ્ટ, જાણો તમામ માહિતી |
ઉમર મર્યાદા
- ન્યૂનતમ વય મર્યાદા – 17.5 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 21 વર્ષ
પગાર ધોરણ
- રૂપિયા. 30,000/- ભથ્થા સાથે
પસંદગી પ્રક્રિયા
- ભારતીય નૌકાદળની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે.
- લેખિત પરીક્ષા
- શારીરિક પરીક્ષા
- તબીબી પરીક્ષણો
અરજી કઈ રીતે કરવી?
- ભારતીય નૌકાદળમાં અગ્નિવીર એમઆર ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો @www.joinindiannavy.gov.in.
- તે પછી “નેવી અગ્નિવીર એમઆર ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
- સૂચનાને ધ્યાનથી વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે તમારી ઓનલાઈન અરજી કન્ફર્મ કરો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ તારીખ
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
Advertisements