નેવી અગ્નિવીર એમઆર ભરતી 2022 :ભારતીય નૌકાદળે અગ્નિવીર એમઆર (મેટ્રિક ભરતી) ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નેવી અગ્નિવીર (MR) 01/2023 BATCH ની આ સૂચના અનુસાર, ભારતીય નૌકાદળ કુલ 100 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 24 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો નેવી અગ્નિવીર MR ભરતી 2022 માટે 17.12.2022 સુધી તેની સત્તાવાર વેબસાઇટ @joinindiannavy.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ભારતીય નૌસેના દ્વારા તાજેતરમાં એક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે 10 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતિ નીચે આપેલી છે.