HDFC બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

કેન્દ્ર સરકાર અને રાજ્ય નાગરિકોની ઉન્નતિ, વિકાસ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મૂકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી વિદ્યાર્થી લક્ષી સ્કૉલરશિપ અને યોજનાઓ બહાર પાડે છે.

HDFC બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજના

ભારત દેશનાં એ પરિવાર જે પોતાનાં બાળકનો અભ્યાસનો ખર્ચ પણ નથી કરી શકતા. અને એવા વિદ્યાર્થીઓ જેમના પરિવારમાં આર્થિક તંગી ચાલી રહી છે. એવા બધા જ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. HDFC બેન્કે આ યોજના ખાસ કરીને ગરીબ વર્ગીય પરિવાર માટે જ શરુ કરેલ છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકે છે અને અત્યારે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ છે. આ યોજનામાં બધા જ વિદ્યાર્થીઓ જે આ યોજના માટે પાત્ર હશે તેમને રૂપિયા 15 હજાર કે તેથી વધુ ની સ્કૉલરશિપ સીધી વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે.

HDFC બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ HDFC Bank Parivartan EX Scholarship 2022-23
યોજનાનો મુખ્ય ઉદેશ્ય આં યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે દેશનાં વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે અને દેશનું નામ રોશન કરે.
લાભાર્થી ધોરણ 1 થી કોલેજનાં વિદ્યાર્થીઓ
લાભ આં યોજના થી દેશ નાં ગરીબ વર્ગીય વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે.

HDFC બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજના હેતુ

આ HDFC બેન્ક પરિવર્તન સ્કૉલરશિપ યોજનાનો એ જ હેતુ છે કે દેશના ગરીબ વર્ગીય પરિવાર જેમના ઘરે આર્થિક તંગી છે. તેવા બધા જ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળશે. દેશના વિદ્યાર્થીઓ સારી રીતે ભણીને દેશનું નામ રોશન કરે એ જ ઉદેશ્યો છે.

HDFC બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજનાનો લાભ

  • આં યોજનામાં ધોરણ 1 થી સ્નાતક સુધીના બધા જ વિદ્યાર્થીઓને લાભ મળશે.
  • વિદ્યાર્થીઓને રૂપિયા 15,000 કે તેથી વધુ Scholarship આપવામાં આવશે.
  • આં યોજના થી જે Scholarship મળવા પાત્ર હશે તે અરજદારના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થય જશે.
  • આ શિષ્યવૃત્તિ યોજનાથી ઘણાં બધા ગરીબ વર્ગીય પરિવારને લાભ મળશે.
  • ગરીબ વર્ગીય પરિવાર આર્થિક રીતે મજબૂત થશે.

આ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

  • આ શિષ્યવૃત્તિ યોજનામાં અરજી માટે અરજદારના અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • અરજદાર ભારતનો નિવાસી હોવો જોઈએ.
  • અરજદારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
  • અરજદારના પાછળના ધોરણમાં 55% થી વધુ માર્કસ હોવા જોઈએ.
  • આ યોજના ભારતના વિદ્યાર્થીઓ માટે જ છે.

HDFC બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • અરજદાર નો પાસપૉર્ટ સાઈઝ નો ફોટો
  • અરજદાર ના પાછળ ના વર્ષનાં પરિક્ષાની માર્કશીટ
  • અરજદાર નો આધાર કાર્ડ અથવા પૈન કાર્ડ
  • ચાલુ વર્ષનું એડમિશન ફૉર્મ
  • ફી રસીદ
  • અરજદાર નો આવક નો દાખલો
  • અરજદાર નો આર્થિક તંગી નો પુરાવો

અરજી કઈ રીતે કરવી ?

આ HDFC બેન્ક પરિવર્તન છાત્રવૃતિ યોજના માં અરજી કરવા માટે અરજદારે સૌથી પહેલાં એનાંOfficial Website પર જવાનું રહેશે. ત્યારબાદ અરજદાર આ યોજના માટે અરજી કરી શકશે. આ યોજનામાં અરજી કરવાની સંપૂર્ણ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે. જેની મદદથી તમે સરળતાથી આ HDFC Bank Parivartan ECS Scholarship માટે અરજી કરી શકશો.

  • આ યોજનામાં અરજી કરવા માટે અરજદારે HDFC Bank Parivartan ECS Scholarship 2022-23લખી ગૂગલ પર સર્ચ કરો.
  • ત્યાર પછી Buddy4study ની વેબસાઇટ આવશે તેના પર https://www.buddy4study.com/application/HEC16/instruction ક્લિક કરો.
  • ત્યાર પછી તમારી સામે આ શિષ્યવૃત્તિની બધી જ માહિતી આવી જશે.
  • આમાં ત્રણ પ્રકાર ની યોજના છે જેમ કે 1 ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અરજી કરવાની ની લિંક અલગ છે.
  • તમારે જેમાં Apply કરવુંહોય તેના Apply ના બટન પર ક્લીક કરો.
  • ત્યાર પછી તમારે મોબાઇલ નંબર વડે લોગીન કરીને તમને જે પણ માહિતી પૂછવામાં આવે તે સારી રીતે ભરો અને સબમિટ કરી દો.
  • આ રીતે તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર સાઇટ Click Here
હોમપેજ Click Here