latestyojana

Shemes of Rupani government were put on hold by new government

Officials have been instructed to review the decisions taken in the then Vijay Rupani government in Gujarat. Plans that are new and popular will change color and those that are unnecessary may be dropped. However, it has been decided to give priority to schemes and projects that will be affiliated with the Center. Sources in …

Shemes of Rupani government were put on hold by new government Read More »

Divyang Bus Pass Yojana Gujarat | દિવ્યાંગ બસ પાસ યોજના ગુજરાત

Divyang Bus Pass Yojana Gujarat

Divyang Bus Pass Yojana Gujarat (દિવ્યાંગ બસ પાસ યોજના): ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. સામાજિક સુરક્ષાના વર્ગમાં વિધવા લાભાર્થીઓ, દિવ્યાંગ લાભાર્થીઓ, આર્થિક રીતે નબળા લાભાર્થીઓ વગેરેનો સમાવેશ થાય છે.

અટલ ભીમીત વ્યક્તિ કલ્યાણ યોજના ગુજરાત ૨૦૨૧

અટલ ભીમીત વ્યક્તિ કલ્યાણ યોજના ગુજરાત ૨૦૨૧

કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરી જતી રહી છે. એવામાં બેરોજગારોને ભથ્થું આપવા માટે સરકારે ‘અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના’ (Atal Beemit Vyakti Kalyan Yojana) નામથી એક સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ 50 હજારથી વધુ લોકોને લાભ થયો છે. કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) આ સ્કીમને ચલાવે છે. જો કોરોનાકાળમાં તમારી નોકરી જતી રહી છે …

અટલ ભીમીત વ્યક્તિ કલ્યાણ યોજના ગુજરાત ૨૦૨૧ Read More »

Anubandham Rojgar Portal Gujarat 2021: Registration, Documents, Eligibility

Anubandham Rojgar Portal Gujarat 2021

ભારત સરકાર અને ગુજરાતી નાગરિકોની માહિતી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગલું છે. યુઝેનેડ ડેવલગરી પૂર્ણપણે પ્રકાશિત થાય છે વિભાગ અને કેચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં રોજગાર સેવાઓ દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ માટે ‘અનબન્ડમ પોર્ટલ’ બહાર આવ્યું છે. “અનુબંધમ એપ” દ્વારા નોકરી આપનાર અને …

Anubandham Rojgar Portal Gujarat 2021: Registration, Documents, Eligibility Read More »

સંત સુરદાસ યોજના ગુજરાત વર્ષ ૨૦૨૧

સંત સુરદાસ યોજના

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સમાજના દરેક વ્યક્તિને લાભ મળે એવી રીતે નવી નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમ કે વિકલાંગ સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના અને વિધવા પેન્સન યોજના. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ તમામ યોજનાઓનો લાભ લઈને સમાજના નાના બાળકો, વડીલો અને વૃદ્ધોને જીવન જીવવામાં સરળતા રહે છે. હમણાજ સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે . આ યોજનાનું નામ સંત સુરદાસ યોજના છે આ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. સંત સુરદાસ યોજના અંગે વધુ માહિતી નીચેના ફકરાઓમાં આપેલ છે.

પશુ સંચાલિત વાવણીયો ગુજરાત | Pashu Sanchalit Vavaniyo | iKhedut Portal

પશુ સંચાલિત વાવણીયો ગુજરાત

ગુજરાત સરકારના હંમેશા ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોની ખેત પેદાશોના ઉત્પાદનમાં વધારો કરવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે.રાજ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવાના હેતુથી આઈ ખેડુત પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ થકી ખેડૂતો સરળતાથી ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતીની યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી તથા લાભ મેળવી શકે છે. જેમાં ખેડૂતોને …

પશુ સંચાલિત વાવણીયો ગુજરાત | Pashu Sanchalit Vavaniyo | iKhedut Portal Read More »

શ્રવણ તીર્થ દર્શન યોજના | Shravan Tirth Darshan Yojana

Shravan Tirth Darshan Yojana

શ્રવણ તીર્થ દર્શન યોજના 2021 | Shravan Tirth Darshan Yojana | શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત | Shravan Tirth Darshan Yojana Gujarat | Shravan Tirth Darshan Yojana 2021 Shravan Tirth Darshan Yojana Detail ગુજરાત સરકાર પ્રવાશન ઉદ્યોગને વેગ આપવા માટે અવાર નવાર પ્રયાસો કરતી હોય છે. હમણાજ પ્રવાસન વિભાગ દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં …

શ્રવણ તીર્થ દર્શન યોજના | Shravan Tirth Darshan Yojana Read More »

Scroll to Top