જુલાઈ મહિનામાં રેશનકાર્ડ ધારકોને કેટલું અનાજ મફત મળશે?

Ration Card Latest Update

સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. ત્યારે જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે પણ દર મહિને સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેટલું મળશે અનાજ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.500 કિ. ગ્રામ ઘઉં મળશે એટલે … Read more