PM શ્રમ પેન્શન યોજના 2023 : હવે મજૂરી કરતાં કામદારોને પણ મળશે પેન્શન

PM શ્રમ પેન્શન યોજના 2023 હવે મજૂરી કરતાં કામદારોને પણ મળશે પેન્શન

PM શ્રમ પેન્શન યોજના 2023 : કામદારો હવે કેન્દ્ર સરકાર તરફથી પેન્શન માટે પાત્ર બનશે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે, પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના એક વરદાન રૂપ યોજના છે. શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્રના અન્ય લોકો ખૂબ ઉપયોગી છે.જે નિવૃત્તિની યોજના બનાવવામાં મદદ કરવામાં આવશે. આ પેન્શન યોજના હેઠળ સરકાર મજૂરોને પેન્શનની … Read more