હવે RBI લોન્ચ કરશે દેશમાં ડીજીટલ કરન્સી (ઈ-રૂપી) જાણો આનાથી શું થશે ફાયદો

હવે RBI લોન્ચ કરશે દેશમાં ડીજીટલ કરન્સી (ઈ-રૂપી) જાણો આનાથી શું થશે ફાયદો

[ડિજીટલ કરન્સી] RBI દેશમાં લોન્ચ કરશે ઈ-રૂપી: રિઝર્વ બેંક આગામી નાણાકિય વર્ષથી દેશની સૌ પ્રથમ ઈ કરન્સી લોન્ચ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022ના બજેટ ભાષણમાં પણ ડિઝીટલ કરન્સી અંગે વાત કરી હતી. જો કે દેશમાં હજુ પણ ઘણા લોકો ડિઝીટલ કરન્સીથી અજાણ છે. લોકોને તેના ઉપયોગ, લાભ અને ગેરલાભ અંગે પણ જાણકારી નથી. … Read more

પિતૃપક્ષમાં આ દિવસે નહીં થાય શ્રાદ્ધ! 12 વર્ષ બાદ બની રહ્યો છે આ ખાસ સંયોગ, જાણો તર્પણ માટેની તારીખો

પિતૃપક્ષમાં આ દિવસે નહીં થાય શ્રાદ્ધ! 12 વર્ષ બાદ બની રહ્યો છે આ ખાસ સંયોગ, જાણો તર્પણ માટેની તારીખો

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. સામાન્ય રીતે શ્રાદ્ધ 15 દિવસનું હોય છે. પરંતુ આ વખતે 12 વર્ષ પછી એવો સંયોગ બન્યો છે કે વર્ષ 2022માં શ્રાદ્ધના 16 દિવસ હશે. 25 સપ્ટેમ્બર, 2022ના રોજ પિતૃ પક્ષ સર્વ પિતૃ અમાસ સાથે સમાપ્ત થશે. આ વખતે શ્રાદ્ધ પક્ષમાં … Read more