રોજગાર ભરતી મેળો દિયોદર : 8 પાસથી ગ્રેજ્યુટ સુધીની નોકરીઓ

રોજગાર ભરતી મેળો દિયોદર 8 પાસથી ગ્રેજ્યુટ સુધીની નોકરીઓ

રોજગાર ભરતી મેળો દિયોદર 2022: નિયામકશ્રી રોજગાર અને તાલીમ ની કચેરી ગાંધીનગર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,દિયોદર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળામાં ટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર ની 200 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ રૂબરૂ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) દિયોદર ખાતે તારીખ 17/09/2022 ના બપોરે 12:00 … Read more