રેલ કૌશલ વિકાસ યોજના 2022 : આ યોજના હેઠળ 50000 યુવાનોને મળશે નોકરીની તક
મિત્રો તમે બધા કેમ છો? આશા છે કે તમે બધા સારા હશો. આજના આર્ટીકલમાં અમે તમને રેલ કૌશલ વિકાસ યોજના વિશે જણાવીશું. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુવાનોની બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે. જેનો હેતુ યુવાનોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાનો છે. આજના યુગમાં આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે … Read more