સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના : અનુસુચિત જાતિના લોકોને મળશે મરણોતર વિધિ કરવા 5000 ની સહાય
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના : ગુજરાત સરકારે રાજ્યના ગરીબ પરિવારો માટે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મર્નોતર સહાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના આમ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિના લોકો કે જેઓ આર્થિક રીતે પછાત અને નબળા જીવન જીવતા હોય છે. રાજ્ય મૃત્યુ પામે છે અને … Read more