પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 : હવે સરકાર ઘરનું ઘર બનાવવા માટે આપશે સબસિડી
PM Yojana હેઠળ ઘણી બધી યોજના ચલાવવામાં આવેલ છે. જેમાં પીએમ કિસાન યોજના, પ્રધાનમંત્રી માન–ધાન યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલે છે. આ યોજના માનનીય નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના એપ્લિકેશનને બે તબક્કામાં વહેંચવામાં આવી હતી. આ યોજના શહેરી અને ગ્રામીણ લોકો માટે છે, એવા લોકો માટે છે કે, જેમની પાસે … Read more