પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 : હવે સરકાર ઘરનું ઘર બનાવવા માટે આપશે સબસિડી

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 હવે સરકાર ઘરનું ઘર બનાવવા માટે આપશે સબસિડી

PM Yojana હેઠળ ઘણી બધી યોજના ચલાવવામાં આવેલ છે. જેમાં પીએમ કિસાન યોજના, પ્રધાનમંત્રી માન–ધાન યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલે છે. આ યોજના માનનીય નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવી છે. પીએમ આવાસ યોજના એપ્લિકેશનને બે તબક્કામાં વહેંચવામાં આવી હતી. આ યોજના શહેરી અને ગ્રામીણ લોકો માટે છે, એવા લોકો માટે છે કે, જેમની પાસે … Read more