PNB મેનેજર ભરતી 2022: પંજાબ નેશનલ બેંક (PNB) એ મેનેજર અને ઓફિસરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, PNB કુલ 103 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 4 ઓગસ્ટ 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PNB મેનેજર અને ઓફિસર ભરતી 2022 માટે તેની અધિકૃત વેબસાઇટ @pnbindia.in દ્વારા 30.08.2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
PNB ભરતી 2022
પંજાબ નેશનલ બેંકમાં તાજેતરમાં એક ભરતી કરવાની છે એવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત ઉમર મર્યાદા અંને અન્ય માહિતી નીચે આપેલી છે.