લોકભારતી આશ્રમ શાળા દ્વારા પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ માટે ભરતી

લોકભારતી આશ્રમશાળા પ્રવાસી શિક્ષક ભારતી 2022 : શ્રી વિમુક્ત જાતિ કલ્યાણ મંડળ હિંમતનગર, લોકભારતી આશ્રમશાળા/ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અભાપુર દ્વારા તાજેતરમાં પ્રવાસી શિક્ષક ભારતી 2022 માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો 2022-7 પર વધુ જુઓ. પ્રવાસી શિક્ષક ભારતી 2022 વિશેની વિગતો નીચે લેખમાં આપવામાં આવી છે.

લોક ભારતી આશ્રમ શાળા ભરતી

લોકભારતી આશ્રમ શાળા દ્વારા તાજેતરમાં જાહેરાત બહાર પાડવામાં આવી છે એમાં જેમાં તેમને પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. તો આ ભરતી માટે જે કોઈ લાયક ઉમેદવાર રસ ધરાવતો હોય તેને અરજી કરવા માટે ની તમામ માહિતી તથા અરજી કરવાની લિંક નીચે આપેલ છે.

લોક ભારતી આશ્રમ શાળા ભરતી- હાઇલાઇટ્સ

સંસ્થાનું નામલોકભારતી આશ્રમ શાળા
પોસ્ટપ્રવાસી શિક્ષક
અરજી કરવાની છેલ્લી તારીખ27.07.2022
શ્રેણીસરકારી નોકરી
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
નોકરી સ્થળગુજરાત / ઇન્ડિયા

પોસ્ટ

  • પ્રવાસી શિક્ષક

શૈક્ષણિક લાયકાત

  • B.Sc / B.A, B.Ed

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 27.07.2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here